Sunday, 13 March 2011

વહેલા સુવાના અને ઉઠવાના કારણો

સાંજના ૯ થી ૧૧ વાગ્યા દરમ્યાન
આ સમય શરીરમાંથી બિનજરૂરી રસાયણો દૂર કરવાનો સમય છે. આ સમય દરમ્યાન આરામ કરવો કે હળવું સંગીત સંભાળવું જોઈએ. જો આ સમય દરમ્યાન ગૃહિણી આરામ કરવાને બદલે વાસણ સાફ કરતી હોય કે બાળકો ના કામમાં પરોવાયેલી હોય તો સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

રાત્રીના ૧૧ થી ૧ વાગ્યા દરમ્યાન
આ સમય દરમ્યાન રસાયણ દૂર કરવાની પ્રક્રિયા કીડનીમાં થતી હોવાથી દરેક વ્યક્તિનું ઊંડી ઊંઘમા હોવું જરૂરી છે.

વહેલી સવારના ૩ થી ૫ વાગ્યા દરમ્યાન
આ સમય દરમ્યાન બિનજરૂરી રસાયણો દૂર કરવાની પ્રક્રિયા ફેફસામાં થતી હોવાથી કફ ના દર્દીઓને કફ ની સમસ્યા આ સમયે વધુ થાય છે. આ એવો સમય છે કે જયારે રસાયણ નિકાલ પ્રક્રિયા સ્વાછોશ્વાસ ના માર્ગ માં પહોચી હોવાથી કફની દવા ના લેવી હિતાવહ છે.

સવારના ૫ થી ૭ વાગ્યા દરમ્યાન
આ સમય દરમ્યાન બિનજરૂરી રસાયણ નિકાલ પ્રક્રિયા મળ માર્ગ માં હોવાથી જાજરૂ જઈ આવવું જોઈએ.

સવારના ૭ થી ૯ વાગ્યા દરમ્યાન
તમારા શરીરને આ જ સમય દરમ્યાન પોશાક્તાત્વોની વધુ જરૂર હોવાથી સવારનો નાસ્તો લઇ લેવો જોઈએ. જે લોકો બીમાર હોય તેમણે ૬:૩૦ વાગ્યા પહેલા સવારનો નાસ્તો લઇ લેવો જોઈએ. જે લોકો તંદુરસ્ત રહેવા માંગતા હોય તેમણે ૭:૩૦ વાગ્યા પહેલા નાસ્તો લઇ લેવો જોઈએ. જે લોકો નાસ્તો ના જ લેતા હોય તેમણે ભૂખ્યા રેહવાને બદલે ૯ થી ૧૦ વાગ્યા સુધી નાસ્તો લઇ જ લેવો જોઈએ.

વહેલી સવારના ૪ વાગ્યા ના સમય દરમ્યાન શરીરમાં લોહીનું નિર્માણ થતું હોવાથી વહેલું સુઈ જવું અને ઉઠવું ખૂબ જ આવશ્યક છે. માટે સારી ઊંઘ અને સમયસરની ઊંઘ લેવાનું ના ચૂકશો.

તમારી તબિયત નું ધ્યાન અવશ્ય રાખો

सुनो सबकी करो खुदकी

एक नेता के तौर पर सभीको सुनना ज़िम्मेदारी होती है, परन्तु इस का मतलब ये नही है की तुम अपनी न सुनो और अपनी बात पर अमल न करो।

सफल नेता का सबसे महत्वपूर्ण गुण यही होता है।

Tuesday, 8 March 2011

Vision and Ability to Judge

The fact of life is that the close-up look always misguides in making the decision.

The closed one are always the ones who misguides you the most.

My Experiences as a GURU

This Section will be devoted to some extra-ordinary experiences of my life.


ANIL PANSURIA